পিএমইন্ডিয়া
নতুন দিল্লি, ৩ সেপ্টেম্বর, ২০২৬
গুজরাটী সঙ্গীত জগতে প্রখ্যাত সুরকার গৌরাঙ্গ ব্যাসের প্রয়াণে গভীর শোক প্রকাশ করেছেন প্রধানমন্ত্রী শ্রী নরেন্দ্র মোদী।
প্রধানমন্ত্রী বলেন, পিতা অবিনাশ ব্যাসের সমৃদ্ধ সাঙ্গীতিক পরম্পরাকে এগিয়ে নিয়ে গিয়ে গৌরাঙ্গ ব্যাস গুজরাটী সঙ্গীতে এক অনন্য শৈলী রচনা করেছেন।তাঁর প্রয়াণ এক গভীর শূন্যতা তৈরি করল। গুজরাটী সঙ্গীতে তাঁর গুরুত্বপূর্ণ অবদান সকলে চিরদিন স্মরণ করবে।
এক্স সমাজমাধ্যমে তিনি লিখেছেন :
“ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.
પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી સંગીતક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારજનો અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…
ૐ શાંતિ…!!”
SC/AB/SG
ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.
— Narendra Modi (@narendramodi) September 3, 2026
પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી… pic.twitter.com/2Hb6PcRqqD