રૂ. 500 અને રૂ.1000ની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય પ્રથમ પગલું છે, જે કાળું નાણું દૂર કરવામાં અને આતંકવાદી સંગઠનોની ગેરકાયદેસર નાણાકીય કામગીરી અટકાવવામાં મદદ કરશે. આ નિર્ણય વ્યવસ્થામાં બનાવટી ચલણને નિયંત્રણમાં લેવામાં મદદરૂપ થશે.