જે દેશ કાળું નાણું અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા પગલાં લે છે એની પ્રશંસા કરવાની જરૂર છે. એટલે અમે વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ લીધેલા પગલાંની પ્રશંસા કરીએ છીએ.