“પ્રધાનમંત્રી મોદીએ ખરેખર પુરવાર કર્યું છે કે તેઓ અલગ માટીના માણસ છે. તેઓ ભારતની કાયાપલટ કરવા ઝડપથી અગ્રેસર છે, પણ તેઓ પરિવર્તનની યોગ્ય ઝડપ અને જરૂરી પ્રાથમિકતાઓને જાણે છે.”