જીએસટી કરવેરાનો મુખ્ય ઐતિહાસિક સુધારો છે, જે ભારતને એકસમાન બજાર બનાવશે, તેની કામગીરીને સરળ કરશે, વેપારવાણિજ્ય કરવાની સરળતા વધારશે અને સર્વસમાવેશક વૃદ્ધિ પ્રદાન કરશે.