ક્રિશ ઐય્યર, વોલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ
કાળા નાણા અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે નોટબંધી સૌથી નોંધપાત્ર અને અસરકારક પગલું છે. તે દેશના લાંબા ગાળાના હિતમાં છે અને તેનાથી દૃશ્યમાન, પારદર્શક અને વિધિસરના અર્થતંત્રના વિકાસમાં મદદ મળશે.