ડૉ. વિરેન્દ્ર કુમાર – કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી
નવી કર વ્યવસ્થા  હેઠળ ₹ 12 લાખની આવક પર હવે કરપાત્રતા રહેશે નહીં. ₹75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનવાળા પગારદાર કરદાતાઓ  માટે ₹12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં  . #ViksitBharatBudget2025 @narendramodi @nsitharaman