જૂની ચલણી નોટો બંધ કરવા માટે નોટબંધીનો મોદી સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય સાહસભર્યો નિર્ણય છે જેનાથી કાળું નાણું અને ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે. તેને આપણા સહકારની જરૂર છે.