શ્રી આર. બાલાસુબ્રમણ્યમ, લેખક
પ્રધાનમંત્રી મોદીજીએ નેતૃત્વની આદતોને 'માળખા'માં સમાવિષ્ટ કરી હતી. રહેણાંક ચિંતન શિબિરો ,  hierarchy-flattening, વિચારમંથન સત્રો - ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યા હતા અને હવે તે કેન્દ્ર સરકારના કાર્યનો ભાગ છે. સતત શિક્ષણ પર તેમનો ભાર વ્યક્તિગત છે.