વિદેશી મુસાફરી અને નાગરિક વિમાનના સ્પેરપાર્ટ્સ પરના કરમાં ઘટાડો નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપશે, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે અને કનેક્ટિવિટી વધારશે, જેનાથી આપણને પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારતના વિઝન તરફ ઝડપથી આગળ વધવામાં મદદ મળશે.