શ્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
આ #ViksitBharatBudget2025 કૃષિ, એમએસએમઇ, રોકાણ અને નિકાસ જેવા વિકાસના મુખ્ય એન્જિન મારફતે ભારતની આર્થિક પ્રગતિને આગળ વધારવાની પ્રધાનમંત્રી @NarendraModi દ્રઢ કટિબદ્ધતાનો પુરાવો છે. હું પ્રધાનમંત્રી મોદીજીનો આભાર માનું છું કે તેમણે મધ્યમ વર્ગને રૂ. 12 લાખ સુધીના આવકવેરામાંથી મુક્તિ આપવાના તેમના પ્રચંડ નિર્ણય બદલ આભાર માન્યો છે, જે ફુગાવાના દબાણને ઘટાડશે તથા વૃદ્ધિ અને વપરાશના સદ્ગુણ ચક્રને વેગ આપશે.