શ્રી સી.આર. પાટિલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી
આ બજેટ પાણી સંરક્ષણ, નદી કાયાકલ્પ, સિંચાઈ વિસ્તરણ, સ્વચ્છતા અને દરેક ઘર સુધી સુરક્ષિત પીવાના પાણી માટેની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને નવી ગતિ આપશે અને મજબૂત જળ શક્તિ દ્વારા સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.