સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન
ભારત-ઈયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર) નો નિર્ણાયક નિષ્કર્ષ ઘણી હદ સુધી પીએમ મોદીની દૂરદૃષ્ટિ, દ્રઢ સંકલ્પ અને તેમના વ્યક્તિગત નેતૃત્વના કારણે સંભવ થઈ શક્યો છે.