ভারতকী প্রধানমন্ত্রী
প্রধান মন্ত্রী শ্রী নরেন্দ্র মোদীনা ঙসি গুজরাতীগী ঈশৈ-নোংমাইগী লমদা মমিং লৈরবা ঈশৈগী শৈরেংবা শ্রী গৌরাং ভ্যাসনা লৈখিদবদা অৱাবা ফোংদোকখ্রে।
প্রধান মন্ত্রীনা হায়খি মদুদি মহাক্কী মপা, অবিনাশ ভ্যাসকী ইনাক খুল্লবা ঈশৈ-নোংমাইগী ওইবা লেগেসী অদু চাউখৎহন্দুনা শ্রী গৌরং ভ্যাসনা গুজরাতী ঈশৈগী লমদা মশাগীদমক মশক থোকপা মফম অমা শেমগৎলমখি। মহাক্না মখা তাখি মদুদি মহাক্কী লৈখিদবনা গুজরাত্তা হৈ-শিংলবা ক্রিএতর অমা মাংখিবগী নুংঙাইতবা পোকহল্লি অমসুং গুজরাতী ম্যুজিক্কীদমক মহাক্কী থোইদোক হেন্দোকপা থৌদাং অসি মতম পুম্নমক্তা নীংশিংদুনা লৈহৌরগনি।
প্রধান মন্ত্রীনা লৈখিদ্রবগী আত্মানা শান্তি ফংবা ওইরসনু হায়না থৌনিখি অমসুং মহাক্না লৈখিদ্রবগী ইমুং মনুং অমসুং মহাকপু পামজবশিংগী মফমদা অৱাবা ফোংদোকখি।
এক্সতা পোস্ত অমদা, প্রধান মন্ত্রীনা শেয়র তৌখি:
“ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.
પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી સંગીતક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારજનો અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…
ૐ શાંતિ…!!”
ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.
પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી… pic.twitter.com/2Hb6PcRqqD
— Narendra Modi (@narendramodi) September 3, 2026
***
ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું.
— Narendra Modi (@narendramodi) September 3, 2026
પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી… pic.twitter.com/2Hb6PcRqqD