Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓણમ પર દેશવાસીઓને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના અવસર પર દેશવાસીઓને અભિનંદન આપ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, 
“સકારાત્મક્તા, જીવંતતા, ભાઈચારો અને સદ્ભાવ સાથે જોડાયેલા આ ઓણમના તહેવારના ખાસ અવસર પર શુભકામનાઓ. હું તમામના ઉત્તમ સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂં છું”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad &nbs…