પીએમઇન્ડિયા
The Prime Minister, Shri Narendra Modi has shared highlights from his address while disbursing incentives under the Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana in New Delhi.
...ગુજરાતી આવૃત્તિ ટૂંક સમયમાં
મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, બહેન શોભાજી, દેશના વિવિધ ભાગોના અલગ-અલગ કાર્યક્રમોમાં જોડાયેલા, ટેકનોલોજીથી જોડાયેલા તમામ મહાનુભાવ, અને જેમ હમણાં મંચ સંચાલક જણાવી રહ્યા હતા કે, 200 સ્થાનો પર ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને હિતધારકોને સંબોધિત કર્યા હતા, અને ભારતના યુવાનોને સશક્ત બનાવવા તથા દેશભરમાં રોજગાર નિર્માણને વેગ ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે. લેખમાં ભાર મૂકવામાં આવ્યો છે કે યુવાનોને અસંખ્ય તકો સાથે સશક્ત બનાવવાં એ વિકસિત ભારત ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની એક સારા ગ્રહ માટે યોગદાન આપવાની તૈયારી પર પ્રકાશ પાડ્યો અને નોંધ્યું કે વિશ્વ આશા અને ઉત્સાહ સાથે ભારતમાં જોડાઈ રહ્યું છે અને રોકાણ ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20-21 જૂન 2026ના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. 20 જૂનના રોજ, આશરે બપોરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પશ્ચિમબંગા દિવસ (પશ્ચિમ બંગાળ દિવસ)ની ઉજવણીમાં ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન 2026ના રોજ ઓડિશાની મુલાકાત લેશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સાથે જોડાશે, જે રાજ્ય માટે એક દુર્લભ અને મહત્વપૂર્ણ પ્રસંગ ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્ઞાન, સમજદારી અને દૂરંદેશી જેવા ગુણો જીવનમાં સફળતાનો પાયો છે. તેમણે નોંધ્યું કે આ ગુણોથી સમૃદ્ધ વ્યક્તિ સૌથી મુશ્કેલ પડકારોને પણ પાર કરી ...
નમસ્તે! બોં જૂ! એવું લાગે છે કે તમે બધા રજાના મૂડમાં છો. મિત્રો, પેરિસ એ પ્રકાશનું શહેર છે, રંગોનું શહેર છે; તે કલા, વિચારો અને નવીનતા માટે પ્રેરણાનું સ્થળ છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી આવનારા ...
પ્રધાનમંત્રીએ 18 જૂન 2026ના રોજ પેરિસમાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. સ્થળ પર પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે માતૃભૂમિ પ્રત્યે પ્રવાસી ...