આદરણીય અધ્યક્ષ, મને બોલવાની અને મને સમય આપવા બદલ હું આપનો ખૂબ આભારી છું. આદરણીય અધ્યક્ષ, મારે ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહના નેતાએ આજે લોકસભામાં બંધારણ (એકસો અને અઠ્ઠાવીસમો સુધારો) ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:30 ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં બંધારણ (એકસો અને 20મો સુધારો) બિલ, 2023 પસાર ...
બેટા બેટી, એક સમાન એ આપણો મંત્ર હોવો જોઈએ ચાલો, દીકરીના જન્મનો ઉત્સવ મનાવીએ. આપણને આપણી દીકરીઓ માટે એટલો જ ગર્વ હોવો જોઈએ. હું તમને વિનંતી કરું છું કે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય ત્યારે એ પ્રસંગની ઉજવણી માટે પાંચ છોડ રોપજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે દત્તક લીધેલા ગામ જયાપુરના લોકોને સંબોધન કરતાં આ શબ્દો કહ્યા હતા. 22મી જાન્યુઆરી, 2015ના રોજ હરિયાણામાં પાણીપત ખાતે પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) અભિયાનની શરૂઆત કરી હતી. બીબીબીપી હેઠળ બાળ જાતિ દર (સીએસઆર)માં ઘટાડા તેમજ સમગ્ર જીવન-ચક્ર દરમિયાન મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે છે. આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને ...
વધુ જુઓશ્રી નરેન્દ્ર મોદીએ 30 મે, 2019નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રધાનમંત્રી તરીકે તેમનાં બીજા કાર્યકાળની શરૂઆત હતી. આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ અગાઉ વર્ષ 2014 થી 2019 દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે વિક્રમી વિજય મેળવ્યો હતો તેમજ બંને ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ અગાઉ માત્ર વર્ષ 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષે આ પ્રકારે સ્પષ્ટ બહુમતી મેળવી ...
વધુ જુઓ