Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નિર્ભયતા કેળવવા અને જીવન બચાવવાના ગુણો પર પ્રકાશ પાડતું એક  સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે નિર્ભયતા કેળવવા અને જીવન બચાવવાના ગુણો પર પ્રકાશ પાડે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“अभयस्यैव यो दाता तस्यैव सुमहत्फलम् ।
न हि प्राणसमं दानं त्रिषु लोकेषु विद्यते ॥”

જે વ્યક્તિ લોકોના ભયને દૂર કરે છે તે ખૂબ જ ધન્ય છે અને ત્રણેય લોકમાં કોઈના જીવન બચાવવા કરતાં મોટું કોઈ ઉપહાર નથી

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]