પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો હતો કે શિક્ષક દિવસ એ સમાજમાં શિક્ષકોના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવાનો દિવસ છે. તેમણે કહ્યું કે આ દિવસ ડૉ. એસ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે.
વધુમાં, પ્રધાનમંત્રીએ ગઈકાલે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓને 7, લોક કલ્યાણ માર્ગ (LKM) પર આમંત્રિત કર્યા હતા ત્યારે થયેલી વાતચીતની ઝલક શેર કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“#TeachersDay એ આપણા સમાજમાં શિક્ષકોના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવાનો દિવસ છે. આ દિવસ ડૉ. એસ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે.
જાણો કે ગઈકાલે શું થયું જ્યારે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓને 7, LKM પર આમંત્રિત કરવામાં આવ્યા હતા…”
#TeachersDay is about appreciating the strong contribution of teachers to our society. It is also a day to pay homage to Dr. S. Radhakrishnan.
Here is what happened when the National Teachers’ Awards winners were invited to 7, LKM yesterday…. pic.twitter.com/LtXTvHiQoQ
— Narendra Modi (@narendramodi) September 5, 2026
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
#TeachersDay is about appreciating the strong contribution of teachers to our society. It is also a day to pay homage to Dr. S. Radhakrishnan.
— Narendra Modi (@narendramodi) September 5, 2026
Here is what happened when the National Teachers' Awards winners were invited to 7, LKM yesterday…. pic.twitter.com/LtXTvHiQoQ