પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પત્રકાર પાયલ મહેતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે પાયલ મહેતા એક મહેનતુ અને સમર્પિત પત્રકાર હતા જે જમીની વાસ્તવિકતાઓ સાથે ઊંડે સુધી જોડાયેલા હતા અને તેમના રિપોર્ટિંગમાં રાષ્ટ્રીય મુદ્દાઓની ઊંડી સમજ ધરાવતા હતા. શ્રી મોદીએ કહ્યું, “તેમને તેમના પ્રેમાળ વર્તન, દયા અને તેમની આસપાસના લોકો સાથેના વ્યક્તિગત જોડાણ માટે પણ યાદ કરવામાં આવશે.”
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
પાયલ મહેતા એક મહેનતુ પત્રકાર હતા જે જમીની વાસ્તવિકતાઓ સાથે ઊંડે સુધી જોડાયેલા હતા અને તેમના રિપોર્ટિંગમાં રાષ્ટ્રીય મુદ્દાઓની ઊંડી સમજ ધરાવતા હતા.
તેમના કાર્ય ઉપરાંત, તેમને દયા અને સ્નેહ માટે યાદ કરવામાં આવશે જેનાથી તેમણે ઘણા લોકોના જીવનને સ્પર્શ્યુ હતું. તેમનું અચાનક અને અકાળ અવસાન ખૂબ જ દુઃખદ છે.
તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. ઓમ શાંતિ.
Payal Mehta Ji was a hardworking journalist who remained firmly connected to the ground, bringing a deep understanding of national issues to her reporting.
Beyond her work, she will be remembered for the kindness and warmth with which she touched so many lives. Her sudden and… pic.twitter.com/4uG7MmzGol
— Narendra Modi (@narendramodi) September 20, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Payal Mehta Ji was a hardworking journalist who remained firmly connected to the ground, bringing a deep understanding of national issues to her reporting.
— Narendra Modi (@narendramodi) September 20, 2026
Beyond her work, she will be remembered for the kindness and warmth with which she touched so many lives. Her sudden and… pic.twitter.com/4uG7MmzGol