પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની બાઘા જતિનના બલિદાન દિવસની શતાબ્દી પર તેમને નમન કર્યું છે. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “હું બાઘા જતિનના બલિદાન દિવસની શતાબ્દી પર નમન કરું છું. માતૃભૂમિ માટે તેમનું શૌર્ય અને બલિદાન હંમેશાં યાદ કરવામાં આવશે.”
UM/AP/J.Khunt/GP
I salute Bagha Jatin on the centenary of his martyrdom. His courage & sacrifice for our Motherland will always be remembered.
— Narendra Modi (@narendramodi) September 10, 2015