પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ અભિનેતા શ્રી સઈદ જાફરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ શ્રી સઈદ જાફરી બહુમુખી પ્રતિભાના ધણી હતા. તેમની પ્રતિભા અને વિશિષ્ટ યોગ્યતાને હંમેશા યાદ કરાશે. તેમના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ.”
J.Khunt/GP
Saeed Jaffrey was a multifaceted actor whose flair & versatility will always be remembered. Deepest condolences on his passing away: PM
— PMO India (@PMOIndia) November 16, 2015