Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી દુર્ગા સપ્તશતીના સચિત્ર સંસ્કરણનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (21-1-2016) અહીં દેવીના મહાત્મ્ય શ્રી દુર્ગા સપ્તશતીના સચિત્ર સંસ્કરણનું વિમોચન કર્યું. રાજસ્થાનના એક શોધકર્તા ડૉ. સંદીપ જોશીએ પુસ્તકને સંકલિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ ડૉ. સંદીપ જોશીના આ કાર્યની સરાહના કરી અને કહ્યું કે આ ભારતની ધરોહરના પ્રલેખનનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.

UM/AP/J.KHUNT/GP