Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.


પ્રધાનમંત્રીએ કહ્યું કે “ચૌધરી ચરણસિંહજીને તેમની જયંતિ પર યાદ કરીએ છીએ. મહેનતુ ખેડુતોના હક્કોની રક્ષા કરવાની વાત આવે ત્યારે અપરિવર્તનશીલ, ચરણસિંહ જીએ હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોના સશક્તિકરણ માટે અથાગ મહેનત કરી,તેઓ ભારતની લોકશાહીના તાતણાંને મજબૂત બનાવવામાં સદા અગ્રેસર રહ્યા હતા”

NP/GP/DS