પીએમઇન્ડિયા
દાર્જિલિંગના લોકસભા સાંસદ શ્રી એસ. એસ. અહલુવાલિયાના નેતૃત્વમાં ગોરખા જનમુક્તિ મોરચા પ્રતિનિધિમંડળના સભ્યોએ આજે (17 ડિસેમ્બર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની સાથે પોતાની માંગોથી સંબંધિત વિભિન્ન પાસાઓ પર વિચાર વિમર્સ કર્યા તથા તેમને એ માંગો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા માટે આગ્રહ કર્યો.
UM/AP/J.Khunt/GP
Delegation of members of the Gorkha Janmukti Morcha met PM @narendramodi. pic.twitter.com/bQQwo1gmXm
— PMO India (@PMOIndia) December 17, 2015