પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં એક હોડી પલટવાથી લોકોના જીવ ગુમાવવા પરશોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આંધ્રપ્રદેશનાં પૂર્વ ગોદાવરી જિલ્લામાં હોડી પલટવાથી લોકોએ જીવ ગુમાવ્યા એ ઘણી દુઃખદ બાબત છે. નિરાધાર થયેલા પરિવારો માટે મારી સંવેદના. ખોવાયેલા લોકોની સલામતી માટે પ્રાર્થના.”
RP
Anguished by the capsizing of a boat in Andhra Pradesh’s East Godavari district. Condolences to the bereaved families. I pray for the safety of those missing.
— Narendra Modi (@narendramodi) May 15, 2018