Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશનાં પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક હોડી પલટવાથી લોકોના જીવ ગુમાવવા પરશોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં એક હોડી પલટવાથી લોકોના જીવ ગુમાવવા પરશોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આંધ્રપ્રદેશનાં પૂર્વ ગોદાવરી જિલ્લામાં હોડી પલટવાથી લોકોએ જીવ ગુમાવ્યા એ ઘણી દુઃખદ બાબત છે. નિરાધાર થયેલા પરિવારો માટે મારી સંવેદના. ખોવાયેલા લોકોની સલામતી માટે પ્રાર્થના.”

RP