Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈસ્ટર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રીએ ઈસ્ટરના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઈસુ ખ્રિસ્તના સંવાદિતા, કરુણા ભાવના અને એકતાના ઉપદેશો આપણા સમાજ માટે ઉપયોગી છે.

TR