પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતનાં લોકોને શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ગુજરાત દિવસની સૌને શુભકામનાઓ! વેપાર અંગેની કુશળતા અને સાદગી – આ બે ગુણોને કારણે ગુજરાતીઓ પ્રખ્યાત છે. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આઝાદીની લડાઈમાં, ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનું પ્રદાન હંમેશા અગ્રેસર રહે એવી મનોકામના.”
****
NP/J.Khunt/GP/RP
ગુજરાત દિવસની સૌને શુભકામનાઓ! વેપાર અંગેની કુશળતા અને સાદગી - આ બે ગુણોને કારણે ગુજરાતીઓ પ્રખ્યાત છે. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આઝાદીની લડાઈમાં, ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનું પ્રદાન હંમેશા અગ્રેસર રહે એવી મનોકામના!
— Narendra Modi (@narendramodi) May 1, 2018
Greetings on Gujarat Diwas. The state’s people are known for their simplicity and entrepreneurial zeal. Gujarat has made a significant contribution in our nation’s history, especially during the freedom movement. May Gujarat continue to add impetus to India’s progress.
— Narendra Modi (@narendramodi) May 1, 2018