Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ છત્તીસગઢના સ્થાપના દિવસ પર છત્તીસગઢના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સ્થાપના દિવસ પર છત્તીસગઢના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ અને વિલક્ષણ લોકોના રાજ્ય છત્તીસગઢની પ્રગતિ ઉલ્લેખનીય રહી છે. રાજ્યના સ્થાપના દિવસ પર મારી શુભકામનાઓ.’

AP/J.Khunt