Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છત્તીસગઢ રાજ્યના લોકોને તેના સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. મારી કામના છે કે વિવિધ સંસ્કૃતિના સંગમ વાળો આ પ્રદેશ વિકાસના પથ પર આગળ વધે.”

DK/DS/RP