પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી જન ધન યોજનાના અભૂતપૂર્વ વ્યાપ અને ક્રાંતિકારી પરિણામો પર પ્રકાશ પાડ્યો છે. શ્રી મોદીએ કહ્યું કે જન ધન યોજનાનો પ્રભાવ અપ્રતિમ રહ્યો છે; તેણે દેશભરમાં નાણાકીય સમાવેશને આગળ વધારવા અને લોકોને સશક્ત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
અભૂતપૂર્વ વ્યાપ અને ક્રાંતિકારી પરિણામો!
જન ધન યોજનાનો પ્રભાવ અપ્રતિમ રહ્યો છે.
#12YearsOfJanDhan
Unprecedented scale and transformative outcomes!
Jan Dhan Yojana has had an unparalleled impact. #12YearsOfJanDhan https://t.co/vxYoOnhPSW
— Narendra Modi (@narendramodi) August 28, 2026
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Unprecedented scale and transformative outcomes!
— Narendra Modi (@narendramodi) August 28, 2026
Jan Dhan Yojana has had an unparalleled impact. #12YearsOfJanDhan https://t.co/vxYoOnhPSW