Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જન ધન યોજનાના ક્રાંતિકારી પ્રભાવ પર ભાર મૂક્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી જન ધન યોજનાના અભૂતપૂર્વ વ્યાપ અને ક્રાંતિકારી પરિણામો પર પ્રકાશ પાડ્યો છે. શ્રી મોદીએ કહ્યું કે જન ધન યોજનાનો પ્રભાવ અપ્રતિમ રહ્યો છે; તેણે દેશભરમાં નાણાકીય સમાવેશને આગળ વધારવા અને લોકોને સશક્ત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

અભૂતપૂર્વ વ્યાપ અને ક્રાંતિકારી પરિણામો!

જન ધન યોજનાનો પ્રભાવ અપ્રતિમ રહ્યો છે.

#12YearsOfJanDhan

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]