પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમૃદ્ધિની સાચી સુંદરતા નમ્રતા અને નિઃસ્વાર્થ સેવામાં રહેલી છે. તેમણે નોંધ્યું હતું કે સફળતા ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે લોક કલ્યાણ અને સમાજની સુખાકારીની ભાવનાથી માર્ગદર્શન મેળવે છે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“भवन्ति नम्रास्तरवः फलोद्गमैर्नवाम्बुभि-उर्दूर-विलम्बिनो घनाः।
अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम्॥”
સુભાષિત એ વાતનો સંકેત આપે છે કે જેમ ફળોથી લદાયેલા વૃક્ષો અને વરસાદથી ભરેલા વાદળો પૃથ્વી તરફ ઝૂકે છે, તેવી જ રીતે દયાળુ અને ઉમદા આત્માઓ સંપત્તિ અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા પછી પણ નમ્ર રહે છે. ગર્વને બદલે, તેઓ સમાજના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“સमृद्धि की शोभा विन्म्रता और परोपकार में निहित है। सफलता वही सार्थक है, लोककल्याण की भावना सर्वोपरि हो।
भवन्ति नम्रास्तरवः फलोद्गमैर्नवाम्बुभि-अर्दूर-विलम्बिनो घनाः।
अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् ॥”
समृद्धि की शोभा विनम्रता और परोपकार में निहित है। सफलता वही सार्थक है, जिसमें लोककल्याण की भावना सर्वोपरि हो।… pic.twitter.com/MyMm5WhSlM
— Narendra Modi (@narendramodi) July 7, 2026
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
समृद्धि की शोभा विनम्रता और परोपकार में निहित है। सफलता वही सार्थक है, जिसमें लोककल्याण की भावना सर्वोपरि हो।… pic.twitter.com/MyMm5WhSlM
— Narendra Modi (@narendramodi) July 7, 2026