Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ ત્યાગના કાયમી વારસા પર એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે દર્શાવે છે કે જે લોકો બીજાના કલ્યાણ માટે ત્યાગ કરે છે તેઓ અમરત્વ પ્રાપ્ત કરે છે:

जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः

नास्ति येषां यशःकाये जरामरणजं भयम्॥”

શ્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારતની એકતા, અખંડિતતા અને આત્મસન્માન માટે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ભારતની એકતા, અખંડિતતા અને આત્મસન્માન માટે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.

जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः

नास्ति येषां यशःकाये जरामरणजं भयम्

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]