Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બ્રાઝીલના સ્વતંત્રતા દિવસ પર ત્યાની જનતાને શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના સ્વતંત્રતા દિવસ પર ત્યાની જનતાને પોતાના તરફથી શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “બ્રાઝીલના સ્વતંત્રતા દિવસ પર ત્યાની જનતાને શુભકામનાઓ. ભારત અને બ્રાઝીલ વચ્ચે ઘણા ક્ષેત્રોમાં મજબૂત અને દીર્ઘકાલિન સહયોગ કાયમ છે.

હું સમજુ છું કે, ભારત અને બ્રાઝીલ વચ્ચે સંબંધોને વધુ આગળ વધારવાની દિશામાં ખુબ સંભાવનાઓ રહેલી છે, જેનાથી આપણા બંને દેશો વચ્ચેની જનતા લાભાન્વિત થશે.”