Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતનાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એ એસ આનંદનાં નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એ એસ આનંદનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભરતનાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એ એસ આનંદનાં નિધનથી દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાંઓ એમનાં પરિવારજનો સાથે છે. એમનાં આત્માને શાંતિ મળે.”

NP/J.Khunt/RP