Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને વિશ્વકર્મા જયંતિની શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘વિશ્વકર્મા જયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ’.

UM/J.Khunt/GP