પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને પરોપકારી શ્રી ડી. વાય. પાટિલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી ડી. વાય. પાટીલજીએ હંમેશા અન્ય લોકો, ખાસ કરીને ગરીબોના જીવનમાં સુધારો લાવવા માટે કાર્ય કર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
શ્રી ડી. વાય. પાટિલજી પરોપકાર અને શિક્ષણ દ્વારા સમાજની સેવા કરવામાં મોખરે હતા. તેમણે હંમેશા અન્ય લોકોના જીવનને સુધારવા માટે કામ કર્યું, ખાસ કરીને ગરીબોના. તેમના નિધનથી દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.
Shri DY Patil Ji was at the forefront of serving society through philanthropy and education in particular. He always worked to improve the lives of others, especially the poor. Pained by his demise. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti. pic.twitter.com/paYN8qzJsz
— Narendra Modi (@narendramodi) August 4, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Shri DY Patil Ji was at the forefront of serving society through philanthropy and education in particular. He always worked to improve the lives of others, especially the poor. Pained by his demise. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti. pic.twitter.com/paYN8qzJsz
— Narendra Modi (@narendramodi) August 4, 2026