Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સરદાર પટેલને રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવા અને એકતા તથા અખંડતાના સંદેશ માટે સ્મરણ કર્યું.

પ્રધાનમંત્રી એ કહ્યું કે સરદાર પટેલની પુણ્ય તિથી પર આપણે તેમને સલામ કરીએ છીએ. અમે તેમની અનુકરણીય સેવાનું સ્મરણ કરીએ છીએ અને તેમના એકતા અને અખંડતાના સંદેશથી ખુબ પ્રોત્સાહિત છીએ.

J.Khunt