પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ છે, જેમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સામૂહિક સમર્પણ અને પુરુષાર્થ દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધ કરવા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત કરે છે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યુ- “यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता। नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “સામૂહિક સમર્પણ અને પુરુષાર્થથી રાષ્ટ્રની સમૃદ્ધિ અખંડ રહે છે. આ જ ભાવના સમાજને નવી ઊર્જા આપે છે અને વિકાસના સંકલ્પોને સિદ્ધિ સુધી પહોંચાડવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता। नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥”
सामूहिक समर्पण और पुरुषार्थ से राष्ट्र की समृद्धि अक्षुण्ण रहती है। यही भावना समाज को नई ऊर्जा देती है और विकास के संकल्पों को सिद्धि तक पहुंचाने का मार्ग प्रशस्त करती है।
यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता।
नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥ pic.twitter.com/DoeTxm3sBX
— Narendra Modi (@narendramodi) June 24, 2026
SM/DK/JD
सामूहिक समर्पण और पुरुषार्थ से राष्ट्र की समृद्धि अक्षुण्ण रहती है। यही भावना समाज को नई ऊर्जा देती है और विकास के संकल्पों को सिद्धि तक पहुंचाने का मार्ग प्रशस्त करती है।
— Narendra Modi (@narendramodi) June 24, 2026
यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता।
नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥ pic.twitter.com/DoeTxm3sBX