Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમના જન્મ દિવસ પર નમન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવિકાનંદને તેમની જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હું શ્રદ્ધેય સ્વામી વિવેકાનંદને તેમની જયંતીના અવસર પર નમન કરું છું. સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ પર શત્ શત્ નમન.”

UM/AP/J.KHUNT/GP