પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ગમખ્વાર બસ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દિલાસો વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હિમાચલ પ્રદેશમાં ગમખ્વાર બસ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ સાથે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી આશા.”
J.Khunt/TR
My thoughts are with those who lost their loved ones in the tragic bus accident in Himachal Pradesh. May those injured recover quickly: PM
— PMO India (@PMOIndia) July 20, 2017