પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધનની ઉજવણીની કેટલીક યાદગાર ક્ષણો શેર કરી છે. શ્રી મોદીએ શુભેચ્છા પાઠવી કે આ તહેવાર લોકોમાં સ્નેહ અને સંવાદિતાના બંધનને વધુ મજબૂત બનાવે અને બધા માટે ખુશી, સમૃદ્ધિ અને આનંદ લાવે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
7, લોક કલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધનની ઉજવણીની કેટલીક યાદગાર ક્ષણો.
આ તહેવાર સ્નેહ અને સૌહાર્દના બંધનને વધુ ગાઢ બનાવે.
તે સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે.
Some memorable moments from Raksha Bandhan celebrations at 7, Lok Kalyan Marg.
May this festival deepen the bonds of affection and harmony.
May it bring happiness and prosperity to everyone. pic.twitter.com/8vpTrfDeIY
— Narendra Modi (@narendramodi) August 28, 2026
આજે 7, LKM ખાતે રક્ષાબંધનની ઉજવણી દરમિયાન હાઇ-ફાઇવ, સ્માઇલ અને ખુશીની અનેક ક્ષણો જોવા મળી.
High fives, smiles and more during today’s Raksha Bandhan celebrations at 7, LKM. pic.twitter.com/dMTJHxlVhH
— Narendra Modi (@narendramodi) August 28, 2026
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Some memorable moments from Raksha Bandhan celebrations at 7, Lok Kalyan Marg.
— Narendra Modi (@narendramodi) August 28, 2026
May this festival deepen the bonds of affection and harmony.
May it bring happiness and prosperity to everyone. pic.twitter.com/8vpTrfDeIY
High fives, smiles and more during today’s Raksha Bandhan celebrations at 7, LKM. pic.twitter.com/dMTJHxlVhH
— Narendra Modi (@narendramodi) August 28, 2026