પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માટે ડ્રાફ્ટ અર્પણ કરાયા
02 Sep, 2015
દૈનિક જાગરણના એડિટર-ઇન-ચીફ અને સીઈઓ 2 સપ્ટેમ્બર,2015 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માટે કુલ 1.57 કરોડના બે ડિમાન્ડ ડ્રાફ્ટ અર્પણ કર્યા હતા.