પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની જયંતી પર તેમને નમન કર્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રકવિ દિનકરજીને તેમની જયંતી પર નમન. હિન્દી ભાષા અને સાહિત્યના ક્ષેત્રમાં તેમનું યોગદાન અમુલ્ય છે. તેમની રચનાઓએ દેશને પ્રેરિત કર્યો છે.”
AP/J.Khunt
राष्ट्रकवि दिनकर जी को उनकी जयंती पर नमन। हिन्दी भाषा व साहित्य के क्षेत्र में उनका योगदान अमूल्य है। उनकी रचनाओं ने देश को प्रेरित किया।
— Narendra Modi (@narendramodi) September 22, 2015