Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કાલે વારાણસી અને લખનઉ જશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વારાણસી અને લખનઉ જશે.

પ્રધાનમંત્રી વારાણસીમાં દિવ્યાંગજન સશક્તિકરણ સમારોહમાં સામેલ થશે. આ કાર્યક્રમ દિવ્યાંગ લોકોમાં સહાયતા ઉપકરણો વિતરણ કરવા માટે છે.

પ્રધાનમંત્રી લખનઉમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલયના છઠ્ઠા દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી ભારતીય માઈક્રો ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત ઈ-રિક્શા વિતરણ કાર્યક્રમમાં સામેલ થશે.

પ્રધાનમંત્રી આંબેડકર મહાસભામાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.

UM/AP/J.KHUNT/GP