Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા ઇચ્છે છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નવા ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવા અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની અપીલ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એનએમ મોબાઇલ એપ http://nm4.in/dnldapp પર નવા ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લો અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરો. નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે, જે 125 કરોડ ભારતીયોની ક્ષમતા અને કુશળતાથી સમર્થ છે. આ ભારત વિકાસ માટે પ્રતિબદ્ધ છે. જ્યારે આપણે વર્ષ 2022માં ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવીશું, ત્યારે આપણે ગાંધીજી, સરદાર પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરને ગર્વ થાય તેવા ભારતનું નિર્માણ કરવું પડશે.”

*****