Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુલતાન એહમદના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રીએ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુલતાન એહમદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુલતાન એહમદના નિધનથી દુઃખ થયું છે, આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.

NP/J.Khunt/GP