પીએમઇન્ડિયા
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના એક પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે કુલપતિ લેફ્ટનેન્ટ જનરલ જમીર ઉદ્દીન શાહના નેતૃત્વમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આજે (5 માર્ચ, 2016) મુલાકાત કરી. પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે શોધ, શિક્ષા, કૌશલ્ય વિકાસ અને ગંગાના પુનર્જીવન સાથે સંબંધિત બાબતો પર ચર્ચા કરી.
J.Khunt/GP
Interacted with a delegation from AMU.https://t.co/u7b6JI1uIB pic.twitter.com/w9qrFSrMO5
— Narendra Modi (@narendramodi) March 5, 2016