Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ યુવા આધ્યાત્મિક સમિટ કેવી રીતે નશા-મુક્ત ભારત બનાવવા તરફ એક મોટું પગલું છે તે અંગે એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે એક નશા-મુક્ત ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:

“કેન્દ્રીય મંત્રી ડૉ. @mansukhmandviya વિગતવાર સમજાવે છે કે યુવા આધ્યાત્મિક સમિટ કઈ રીતે નશા-મુક્ત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ જરૂરથી વાંચો!”

AP/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]