પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાશીમાં બાબા વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી, જ્યાં તેમણે દેશના લોકોના સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.
हर हर महादेव !
काशी में बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजन का सौभाग्य मिला। यहां भगवान भोलेनाथ से समस्त देशवासियों के लिए सुख-समृद्धि और आरोग्यपूर्ण जीवन की कामना की।
माँ अन्नपूर्णा एवं माँ गंगा के दर्शन से असीम शांति मिली। उनकी कृपा से हर किसी में सकारात्मक ऊर्जा का संचार… pic.twitter.com/68GTnogoZW
— Narendra Modi (@narendramodi) April 29, 2026
“હર હર મહાદેવ!”
મને કાશીના બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. અહીં, મેં ભગવાન ભોળાનાથ સમક્ષ મારા તમામન દેશવાસીઓ માટે સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી.
મને માતા અન્નપૂર્ણા અને માતા ગંગાના દર્શનથી અપાર શાંતિ મળી. તેમના આશીર્વાદ દરેકને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે!
ફરી એકવાર, હું કાશીના લોકોને નમન કરું છું.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
हर हर महादेव !
— Narendra Modi (@narendramodi) April 29, 2026
काशी में बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजन का सौभाग्य मिला। यहां भगवान भोलेनाथ से समस्त देशवासियों के लिए सुख-समृद्धि और आरोग्यपूर्ण जीवन की कामना की।
माँ अन्नपूर्णा एवं माँ गंगा के दर्शन से असीम शांति मिली। उनकी कृपा से हर किसी में सकारात्मक ऊर्जा का संचार… pic.twitter.com/68GTnogoZW